પ્રક્રિયા ચાલી રહી છે
0%શ્રી સુભાષભાઈ પુરબીયા મોરબી વાલ્મિકી સમાજના આગેવાન અને સક્રિય કાર્યકર્તા છે. તેઓ વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના હક્ક અને પ્રશ્નો માટે લડી રહ્યા છે, તેઓ વાલ્મિકી સમાજના સમૂહલગ્નમાં મહત્વનું યોગદાન આપે છે. તેઓ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપી તેમનું સન્માન કરે છે. તેઓ વાલ્મિકી સમાજને મેડિકલ ક્ષેત્રે પણ મદદ કરે છે. તેઓ સમાજમાં એકતા લઇ આવવા પ્રયત્નો કરે રહ્યા છે. તેઓ મંડપ સર્વિસનું પણ કરતા હોઈ વાલ્મિકી સમાજના કાર્યક્રમોમાં રાહતદરે મંડપ સર્વિસ આપે છે.