પ્રક્રિયા ચાલી રહી છે

0%
વિશાલભાઈ ઘાવરી

વિશાલભાઈ ઘાવરી

રાજકોટ / પરસાણાનગર
પાછા જાવ

કાર્યો

શ્રી વિશાલભાઈ ઘાવરી રાજકોટ વાલ્મિકી સમાજના અગ્રણી અને સરકારી કોન્ટ્રાક્ટર તરીકેની એક આગવી ઓળખ ઉભી કરી છે. 

  • તેઓ સમાજના સમૂહ લગ્નો, રામાપીરની અગિયારસ વગેરેમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
  • તેઓ સમાજના વિધાર્થીઓને એજ્યુકેશન ક્ષેત્રે આર્થિક મદદ કરે છે. 
  • કોરોના કાળ દરમ્યાન 700 સફાઈ કામદારોને ફ્રી રાશન કીટ આપી હતી. 
  • કોરોનાકાળ દરમ્યાન રોજ 100 માણસોને ફૂડ પેકેટ પહોંચાડતા હતા. 
  • ક્લાસ 4 થી લઈ ને ક્લાસ 2 સુધીના કર્મચારીઓનું સરકારી ખાતામાં આઉટસોર્સ પૂરું પાડે છે. 
  • છેલ્લા 5 વર્ષ થી વાલ્મીકિ સમાજ ની દીકરીઓને મફત ફી વગર ગરબી કરાવે છે 

હોદાઓ


સંપર્ક