પ્રક્રિયા ચાલી રહી છે

0%
પીન્ટુભાઇ પુરબીયા

પીન્ટુભાઇ પુરબીયા

રાજકોટ / પરસાણાનગર
પાછા જાવ

કાર્યો

શ્રી પીન્ટુભાઇ પુરબીયા રાજકોટ વાલ્મિકી સમાજના અગ્રણી અને પરસાણાનગરના યુવા પટેલ છે. 

  • તેઓ વાલ્મિકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરી સમાજને લગ્નોમાં થતા ખોટા ખર્ચ અને કુરિવાજોની સુધારણા માટે પ્રયત્નો કરે છે. 
  • તેઓ ગણપતિ મહોત્સવનું આયોજન કરી સમાજમાં એકતા લઈ આવવા પ્રયત્નો કરે છે. 
  • તેઓ સમાજના યુવાઓને શૈક્ષણિક માર્ગદર્શન આપી જરૂરિયાતોને આર્થિક મદદ કરે છે.
  • તેઓ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજને મેડિકલ ક્ષેત્રે મદદ કરે છે,
  • તેઓએ કોરોનકાળ દરમ્યાન ગરીબ દર્દીઓને ઓક્સિજનનાં બાટલા પુરા પાડતા સાથે સાથે અનાજકિટ પુરી પાડી હતી. 

હોદાઓ

પરસાણાનગર પેટા પંચાયત, રાજકોટ - યુવા પટેલશ્રી 

સંપર્ક