પ્રક્રિયા ચાલી રહી છે

0%
ઈશ્વરભાઈ વાઘેલા

ઈશ્વરભાઈ વાઘેલા

કણજરી, તા.નડિયાદ / કણજરી, તા.નડિયાદ
પાછા જાવ

કાર્યો

શ્રી ઈશ્વરભાઈ વાઘેલા કણજરી, તા.નડિયાદ વાલ્મિકી સમાજના સક્રિય કાર્યકર છે.

  • તેઓ વાલ્મિકી સમાજના સામાજિક પ્રશ્નો માટે આગેવાનો સાથે મળી નિરાકરણ લઈ આવવા પ્રયત્નો કરી રહ્યા છે.
  • તેઓ સમુહલગ્નના આયોજનમાં મહત્વનું યોગદાન આપે છે.
  • તેઓ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરી તેમને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે.
  • તેઓ સમાજમાં એકતા લઈ આવવા પ્રયાસો કરી રહ્યા છે. 

હોદાઓ

  • પારદર્શક સેવા સમિતિ - ઉપપ્રમુખ 
  • ન્યૂ ગુજરાત વાલ્મિકી વિકાસ મંડળ - પ્રમુખ 
  • ખેડા જિલ્લા વાલ્મિકી વિકાસ મંડળ - સંગઠનમંત્રી

સંપર્ક