શ્રી મહેશભાઈ બાબરીયા જામનગર વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય છે.
- તેઓ વાલ્મિકી સમાજમાં ચાલી રહેલ કુરિવાજોના સુધારણા માટે લડી રહ્યા છે.
- તેમજ સફાઈ કામદારોના હક્ક અને ન્યાય માટે આંદોલન કરી રહ્યા છે.
- તેઓ શિક્ષિત સમાજને નિગમમાંથી લોનની સહાયતા મેળવવામાં મદદ કરી શિક્ષણમાં પ્રોત્સાહન આપે છે.
- તેઓ ક્રિક્રેટ ટુર્નામેન્ટ નું આયોજન કરી સ્પોર્ટ્સ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપે છે.
- આ સાથે તેઓ વ્યસન મુક્તિ ના કાર્યક્રમોનું આયોજન કરે છે.
- હાલમાં જ જામનગર મહાનગર પાલિકામાં સફાઈ કામદારોનું શોષણ કરતા, હેરાન કરતા અને ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરતા સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) ની ફરિયાદ કરી તેની ધરપકડ કરાવી સસ્પેન્ડ કરાવ્યા હતા.